Thursday, April 30, 2020

ધમનીના અવરોધ દૂર કરવાથી હાર્ટએટેકથી થતા મૃત્યુના દરમાં ઘટાડો થયો નથી --- ડૉ. મનુ કોઠારી- ડૉ. લોપા મહેતા

આધુનિક હૃદયરોગ શાસ્ત્ર

આધુનિક હૃદયરોગ શાસ્ત્રનો પૂર્વાગ્રહ છે કે અ - આર્ટરી-ધમની, ઓછું બ બ્લડ, લોહી, ક- કોર્ડિયમ, હૃદયને પહોંચાડે છે. માટે હૃદય પાસે ઓછું કામ કરાવવું જોઇએ. એવી આશા રાખવામાં આવે છે કે આમ કરવાથી હૃદયને મળતું લોહી પૂરું પડશે. આ માટે હૃદય સ્નાયુઓના કાર્યને મંદ કરનાર ઘણી દવાઓ છે એન્ટી-બ્લોકર વિવિધ છે અને આ બધાને તબીબી ભાષામાં શક્ષિિંજ્ઞાયત કહેવામાં આવે છે.

હૃદયના કાર્યને નબળું પાડનાર આવી દવાઓ પણ બેધારી તલવાર છે અને તે દવાઓ હૃદયના કાર્યને નિષ્ફળ કરી શકે છે, (ઇંયફિિં ઋફશહીયિ) ઓચિંતું હૃદય બંધ કરે છે. (ઈફમિશફભ અિયિતિ)ં અને મૃત્યુ પણ નીપજાવી શકે છે

આવી હૃદયની કાર્યક્ષમતાને ઘટાડવા માટે વપરાતી દવા પછવાડેના તર્ક પણ વિચિત્ર છે. હૃદય જેટલું લોહી શરીરમાં મોકલે એના પ્રમાણસર હૃદયને પોતાને લોહી મળે છે. હૃદય એનામાં જેટલું જોશ હોય એ પ્રમાણે શરીરમાં લોહી મોકલી શકે.

એટલે જેમ તમે હૃદયની શક્તિ ઘટાડો એમ હૃદય લોહી શરીરમાં દરેક ધબકારે ઓછું મોકલે અને એટલે હૃદયધમનીને એ પ્રમાણે ઓછું લોહી મળે ? આ કેવો તર્ક! આ તો વિયેતનામની લડાઇ જેવું થયું જેમાં પોતાના જ ક્ષેત્રમાં આખા ને આખા ગામડાંઓનો નાશ કરવામાં આવતો હતો. શું કામ? તો તેઓને દુશ્મનોથી બચાવવા માટે.

આમ આખો આ નઅપનબપનકપ નો હૃદયરોગ શાસ્ત્ર, પ્રેક્ટિસ અને નિષ્ણાતોનો અભિગમ જેની પાસે પૈસા છે તેમને માટે એક રુચિ આપતો શબ્દપ્રયોગ છે, નિષ્ણાતોનો એક તરંગ છે અને બુદ્ધિ માટે છેતરપિંડી છે.

આધુનિક તબીબી ક્ષેત્રમાં કૅન્સર ક્ષેત્રના ઉપચારમાં જોવા મળતી આ જ પ્રમાણે બનાવટ સાથે સરખામણી કરીને આ પ્રકરણનો અંત કરીએ છીએ.

બાયરે કહ્યું છે કે કૅન્સર પર ઘણું લખવામાં આવ્યું છે, પરંતુ એમાંથી શું નિષ્કર્ષ નીકળે એ કહેવું હોય તો એક વિઝિટિંગ કાર્ડ પર મૂકી શકાય. વૈજ્ઞાનિકોએ કૅન્સરને પણ વટાવી દીધું છે. જેટલા લોકો કૅન્સરને કારણે મરે છે એના કરતાં વધુ લોકો કૅન્સર પર જીવે છે. અને છતાં આજે આધુનિક તબીબીશાસ્ત્ર પાસે કૅન્સરના ઉપાય તરીકે વાપરવાનું કંઇ છે નહીં. ગ્લેમઝરે આખી દુનિયામાં ફરીને ખફક્ષ ફલફશક્ષતિં ઈફક્ષભયિ નામનાં પુસ્તકમાં સરવૈયું કાઢ્યું છે કે શસ્ત્રક્રિયા કોઇ પણ ભોગે કરાવવી ન જોઇએ. કેમોથેરાપી તો પુરાણી થઇ ગઇ છે અને રેડિયોથેરાપી એક મોટું ફારસ છે.

મનુ કોઠારી અને લોપા મહેતા

ઝવય ગફિીંયિ જ્ઞર ઈફક્ષભયિ

ઉપરની ટિપ્પણીમાં જો કૅન્સરની જગ્યાએ હૃદયરોગ શબ્દને મૂકવામાં આવે તો હૃદયરોગો માટે પણ ૧૭૬૮ સાલથી આજ સુધી ઉપચાર માટે ફારસ, પુરાણા કે ન કરવા જેવા શબ્દપ્રયોગ ઉચિત ઠરે.

હૃદયરોગનાં કારણ, કાર્ય અને ઉપચારમાં સ્પષ્ટતા ન હોવાને કારણે એક પણ ઉચિત દવા કે પ્રણાલી છે નહીં. આથી હૃદય નિષ્ણાતો એક યા બીજા પગલાંઓ હૃદયરોગને અટકાવવા કે ઉપચાર માટે લીધાં કરે છે. ઉપચારની યાદી તો અંજાવી નાખે એવી રહે છે એમાં યોગ, ધ્યાન, આહાર, સંભોગ, માનસિક વલણ, પ્રેમ સર્વ પ્રત્યે લાગણી વગેરે સલાહ પણ ઉમેરવામાં આવે છે. ડીનઓર્નિશનો જ્યારે સિતારો ચમકતો હતો એવા દિવસોની યાદ અપાવે છે.

બધાં પગલાંઓ ઉપયોગી છે. પણ એક પણ પગલું વિશિષ્ટ નથી. એ એક ધાબળા સમાન છે જે બધું ઢાંકી દે છે. અંગ્રેજી પુસ્તકમાં અમે કહ્યું છે કે ઊઈૠમાં ઙચછજઝ એમ આલેખના પાંચ વર્ણ તરીકે જોવામાં આવે છે. અમે એને માટે કહ્યું છે. ઙફભિંવૂજ્ઞસિ ચીશિં છયૂફમિશક્ષલ જુળાજ્ઞિંળફશિંભ ઝવયફિાુ (તત્પુરતી તકલીફને દબાવી દેનાર ઉપચારરૂપી ધાબળાની હૂંફ) એટલે હિંમત ધરો. ઇંફદય ઇંયફિિં ખયફક્ષશક્ષલ ઇંયફિિં ઊતતયક્ષશિંફહહુ અહહજ્ઞૂત છયહશયદશક્ષલ ઝવયફિાયીશિંભત હૃદય તકલીફને દબાવી દેનાર ઉપચારોને સ્વીકારે છે.

હૃદયરોગ પરના આંકડાઓનો અભ્યાસ કરતાં દેખાય છે કે તેઓ હૃદયનિષ્ણાતના હૃદયરોગને અટકાવવાના અને એમાંથી બચી જવાની દવાને સમર્થન આપતા નથી. કદાચ એનાથી વિરુદ્ધ સાચું ઠરે. એટલે જ હૃદય શાસ્ત્ર કૅન્સરશાસ્ત્રની જેમ એક મહાપ્રયોગ છે. જેમાં સાગર સમાન ઊપજ છે પણ ઉપયોગિતા શૂન્ય છે. (૦૦૦- ઘભયફક્ષ ઘીિાંીળિં,જ્ઞ (ણયજ્ઞિ) ઘીભિંજ્ઞળય)

પરિણામે મૃત્યુનો દર બદલાયો નથી. એ ઋિીશરિંીહ - ઋીક્ષયફિહ છફયિંત ઞક્ષભવફક્ષલયમ ઈંક્ષતાશયિં જ્ઞર ઝવયફિાયીશિંભ ઋફક્ષભશયત/ઋફમત/ૠજ્ઞભિયત/ઋજ્ઞળિત ીક્ષહશળશયિંમ નીવડ્યું નથી.

હૃદય રોગની પાયાની સમજ

કોઈ પણ સાધારણ માણસ હૃદયરોગ પર ધ્યાન આપે છે, ભય સેવે છે, કોઈ વાર એકદમ ગભરાટ છૂટે છે એ સમજી શકાય એમ છે. હૃદયનો પ્રશ્ર્ન છે. બધાને ખબર છે જો હૃદય બંધ પડે તો જીવન પૂરું થઈ જાય. એટલે જ તો હૃદયના નિષ્ણાતોની ફીનો આંકડો મોટો હોય છે. મોટી આશા બાંધવામાં આવે છે. પોતાની જિંદગીભરની મૂડી ખર્ચી નાખવી પડે તો તેને માટે પણ માણસ તૈયાર થઈ જાય છે.

છતાં બધા જ તબીબી પ્રેક્ટિસના પ્રયત્નો અને વ્યક્તિનો ખર્ચો કરવા છતાં તેને લીધે સફળતા મળતી નથી. આજે ર૦૧૭માં પણ આધુનિક તબીબીશાસ્ત્ર કૅન્સરના કારણ, ક્રમ, ઉપચારને જાણતું નથી. હૃદયરોગનો ચિતાર કંઈ જુદો નથી. પક્ષઘાતમાં પણ તબીબીશાસ્ત્ર પછવાડે જ છે.

કૅન્સર, ડાયાબિટીસ, સંધિવા, કોરોનરી આર્ટરીના રોગોના સમૂહને એન્જિના, હૃદય ધબકારાની અનિયમિતતા, હૃદયનું નબળું પડવું, હૃદયરોગનો હુમલો આવવો કે મૃત્યુ-અમે આખા પુસ્તકમાં હૃદયરોગ તરીકે લીધું છે. એની કોઈ સંતોષજનક વ્યાખ્યા નથી. હૃદયરોગ તો આધેડ અને પુખ્તવયનો પ્રોબ્લેમ છે એટલે એ ઉંમરસહજ ઘસારો છે. જેવી રીતે વાળ સફેદ થાય છે એ રીતે ડાબી અને જમણી હૃદયધમનીઓ અને તેની શાખાઓમાં પણ ઉંમરસહજ ઘસારાના ફેરફારો જોવા મળે છે. ફેરફારોમાં ધમની જાડી થાય છે, એનું પોલાણ સંકોચાય છે, એમાં થોડો કે પૂરેપૂરો અવરોધ/બ્લોક પેદા થાય છે. આધુનિક તબીબી પ્રેક્ટિસ હૃદયધમનીને હૃદયરોગની કાળજીનું કેન્દ્ર બનાવે છે. એને તંદુરસ્ત રાખવી, અવરોધ જોવા મળે તો તેમને દૂર કરીને લોહી ભ્રમણ ચાલુ રાખવું, આવો સરળ સમજી શકાય એવો તર્કસંગત વિચાર અને ઉપાય એક આમ આદમી પણ સ્વીકારી શકે છે. ભણેલા ગણેલા અને ડૉ. આર્નિશ સ્વીકારે એમાં આવે કે એની છાતીનો દુ:ખાવો-એન્જિના નહીં થાય અને એ જ પ્રમાણે હૃદયધમનીમાં વિકાર જોવા મળે તો એનો અર્થ એમ નથી થતો કે વ્યક્તિને છાતીનો દુ:ખાવો-એન્જિનાનો હુમલો આવશે કે હૃદયરોગનો હુમલો આવશે. હૃદયધમનીમાં જોવા મળતા અવરોધોને હૃદયરોગ માટે ગુનેગાર ઠેરવીને એ અવરોધ/બ્લોકને યેનકેન પ્રકારે દૂર કરવાથી મૃત્યુના દરમાં કોઈ ઘટાડો થયો નથી. કોઈ દવા કે ખોરાક હૃદયધમનીમાં થતાં સમય સહજ ફેરફારોને દૂર કરી શકે નહીં. એટલે જ એન્જિયોગ્રાફી રુટિન તરીકે હૃદયધમની કેવી છે એ જાણવા માટે કરવામાં આવે છે. ઘણું ખરું એન્જિયોગ્રાફી પછીનું પગલું રહે છે બલુન એન્જિયોપ્લાસ્ટી સાથે સાથે સ્ટેન્ટ મૂકવામાં આવે કે ન આવે. નહીં તો પછી બાયપાસ કરવામાં આવે છે. ચાલીસ વર્ષો વીતી ગયા પછી પણ આધુનિક તબીબીશાસ્ત્રને કંઈ વધુ સમજ પ્રાપ્ત થઈ નથી.

હવે તો પાછલા દસકામાં સમજાયું છે કે એન્જિયોગ્રાફી ભરોસાપાત્ર નથી. એટલે જ એમાં કોરોનરીની અંદરથી અલ્ટ્રાસોનોગ્રાફી (ઈંક્ષિિંફભજ્ઞજ્ઞિક્ષફિુ ઞહિિંફતજ્ઞક્ષજ્ઞલફિળ), હૃદય કેટલું થેલિયમ લે છે ઝવફહહશીળ (ીાફિંસય) અભ્યાસ અને કોરોનરીને અંદરથી સીધેસીધું દૂરબીનથી જોવું-એન્જિયોસ્કોપી જેવી તપાસોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ઉપર જણાવેલ ચારેય તપાસોને વડે હૃદયધમનીની હાલત શું છે એવી સીધી તપાસ કરવાના કારણે હૃદયધમનીના ઉપચારો અને તેમની અસરકારકતામાં કોઈ આલેખનીય ફરક પડ્યો નથી. એન્જિયોપ્લાસ્ટીમાં તો ધમનીને પરાણે ચીરી નાખવાની રહે તે, વળી આમ ખોટા કામ કરેલ ઓછું હોય એમ એક ટેકો સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આવી બહારની વસ્તુ (ઋજ્ઞયિશલક્ષ ઇજ્ઞમુ) હૃદયના ધમનીના પોલાણમાં મૂકવામાં આવે છે જેથી હૃદય ધમનીની દીવાલ ઢીલી પડીને પોલાણને એકદમ બંધ ન કરી નાખે. આવા સ્ટેન્ટના ટેકાથી હૃદયધમની જે અન્ય ધમનીની જેમ સંકોચાઈને વિકસવાનું કાર્ય અનુક્રમે કરતી હોય છે-આપણે જેને નાડીના ધબકારાને હાથ પર અનુભવી શકીએ છે-તે ધમનીનું મુખ સંકોચાઈ જાય છે એને લીધે જે અવરોધ/બ્લોક કરતાં પણ વધુ ઉગ્ર અવરોધ પેદા કરે છે અને

ઉપચાર કોઈ રીતે અસરકારક થઈ શકતો નથી.

અવારનવાર દરેકના મનમાં કોઈ નુસખો આવે છે. આપણને જે વિચાર આવ્યો હોય તે એટલો બધો આપણને ગમી જાય કે આપણા વિચાર સાથે ભલે કોઈ સહમત ન થાય કે આપણને વહેમી કહેતા હોય તો પણ આપણે એ વિચારને છોડી શકતા નથી. આપણી માન્યતા આપણને એટલી રાહત આપે છે. એ અમલમાં મૂકી શકાશે એવી રીતે ખયાલ રાખીને આપણે આપણી માન્યતા, વિચારોનો એકદમ બચાવ કરીએ છીએ. આ તો માણસનો સ્વભાવ છે. ડૉક્ટરો પણ માણસ છે. કોઈક વાર આપણી માન્યતા સાચી પણ પડે. જાણે કે આગમબુદ્ધિ હોય. ઘણી વાર એવું બનતું નથી. બહુ નજીકના ભૂતકાળમાં ટોન્સિલ જો સોેજેલા હોય કે ગર્ભાશયમાં ગાંઠ હોય તો તે અવયવોને કાઢી નાખવામાં આવતા હતા. આપણે સ્ટેન્ટ માટે ભૂલ કરી છે. કેવી રીતે તે મને કહેવા દ્યો.

આજથી પચાસ વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો એક અભિશાપ ગણાતો હતો. દરેકને ખબર હતી કે કોઈ પણ વ્યક્તિ એની ક્રિયા કરવા શક્તિમાન હોય એવી વયે અચાનક હૃદયરોગના હુમલાને કારણે ઢળી પડે છે. આધુનિક તબીબીશાસ્ત્ર નિરૂપાય બની ગયું. ત્યાર પછી સમજ પડી કે હૃદયના સ્નાયુઓને જે ધમનીઓ-ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંશિયત લોહી પૂરું પાડે છે તેઓએ પ્રગતિ કરી હતી. તેઓ હૃદયના વાલ્વ પર શસ્ત્રક્રિયા કરીને ઠેકાણે લાવી શકતા હતા. એટલે અગ્રગામી હૃદયશસ્ત્રક્રિયા નિષ્ણાતો માટે હૃદયધમનીને ઠેકાણે લાવવું કેવી રીતે મુશ્કેલ હોય? એ અવરોધ કાઢી નાખવા મુશ્કેલી ભરી શસ્ત્રક્રિયા નહોતી એટલે તેમણે અવરોધ હોય તેને વળોટી જવા બાયપાસ શસ્ત્રક્રિયાનું નિર્માણ કર્યું. આમ ઈઅઇૠ-ઈજ્ઞજ્ઞિક્ષફિુ અિયિંિુ ઇુાફતત ૠફિરિં કોરોનરી આર્ટરી બાયપાસ ડ્રાફ્ટ શસ્ત્રક્રિયાનો ઉદ્ભવ થયો. એ બહુ દૃઢ રીતે માનવામાં આવતું હતું કે એકવાર અવરોધને પાર કરી ગયા એટલે નક્કી પેશન્ટ જીવી ગયો.

ગજ્ઞિશિંક્ષ ખ. ઇંફમહયિ

ઠજ્ઞિશિયમ જશભસ: અ ઙયિતભશિાશિંજ્ઞક્ષ

ઋજ્ઞિ ઇંયફવિં શક્ષ ફક્ષ ઘદયિિિંયફયિંમ અળયશિભફ

સરળ ભાષામાં કહીએ તો સિદ્ધાંતરૂપે, તબીબી દૃષ્ટિએ બાયપાસ લોહીને અવરોધ વટાવી જઈને આગળ જવા દે છે આમ હૃદયને જે લોહી મળવામાં રુકાવટ આવી હતી એને બાયપાસ કરવામાં આવતા પહેલાં જેટલું લોહી પાછું મળવા લાગે છે. એટલે કાગળ પર આ કેટલું સાદું અને સરળ લાગે છે, પરંતુ વાસ્તવિકતા વિપરિત છે. આજ સુધી હૃદયનિષ્ણાતોને ખબર નથી કે બાયપાસ કેવી રીતે કામ કરે છે અને નીચે જણાવેલ કારણોને આધારે તેઓ અસરકારક બને છે એમ સૂચવવામાં આવ્યું છે.

ક) ઙહફભયબજ્ઞ ઊરરયભિ:ં પ્લેસેબો અસર-દવા લીધી છે એવી માનસિક રાહતને કારણે રોગીને સારું લાગે છે. આટલો બધો ખર્ચો થયો હોય, આટલી તણાવભરી શસ્ત્રક્રિયા કરવાનો ખેલ ખેલાયો હોય એટલે દર્દી અને એના સર્વિસ કરાવ્યાને લીધે તાજુંમાજું થઈ બરાબર કામ કરી રહ્યું છે. આ આખો ચિતાર ડૉક્ટર અને દર્દી અને તેના સંબંધીઓના વિશ્ર્વાસે ઊભો થાય છે.

ખ) હૃદયના જ્ઞાનતંતુઓ જે દુ:ખાવાનો સંદેશ મોકલવામાં જવાબદાર હોય તે જ્ઞાનતંતુઓ શસ્ત્રક્રિયા-બાયપાસ કરતી વખતે કપાઈ જાય છે એટલે હૃદયના હાલ તો જે હતા તેમ જ રહે છે, પરંતુ દર્દીને લાગે છે કે હવે મારો રોગ મટી ગયો છે.

ગ) હૃદયનો જે ભાગ બૂમો મારતો હોય.,જ્યાંથી દુ:ખાવાના સંદેશા મોકલાતા હોય તે ભાગને જ મારી નાખવાથી, ત્યાંના જ્ઞાનતંતુઓ પણ મરી જવાથી દુ:ખાવો ઉપડવાની શક્યતા રહેતી નથી. તરત જ રોગીને રાહત મળે છે. આ માહિતી તબીબીશાસ્ત્રના ગ્રંથમાંથી કહેવામાં આવી છે.

આ ત્રણેય ઉપચાર (એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ, દવાઓ)ની સફળતાના અભ્યાસ માટે એક જ પાસું લક્ષ્યમાં રાખવામાં આવ્યું હતું, કે આવા રોગીનું મૃત્યુ થયું, હૃદયરોગનો હુમલો આવ્યો કે બાયપાસ કરાવવું પડ્યું. આ બધા અભ્યાસ પરથી એક જ તારવણી નીકળી કે ગમે તે ઉપાય કરવામાં આવે મૃત્યુના દરમાં કોઈ ફરક પડતો નથી.

ગજ્ઞિશિંક્ષ ખ ઇંફમહયિ

ઠજ્ઞિયિમ જશભસ: અ ઙયિતભશિાશિંજ્ઞક્ષ

રજ્ઞિ ઇંયફહવિં શક્ષ ફક્ષ ઘદયિિિંયફયિંમ અળયશિભફ

એ સમજવું જરૂરી છે કે એન્જિયોપ્લાસ્ટી કે/અને બાયપાસ આયુષ્યમાં વધારો કરી શકતા નથી. તેઓ હૃદયરોગને કારણે થતા દુ:ખાવામાં જ્યારે દવા પણ રાહત આપી શકતી નથી ત્યારે દુ:ખાવો ઘટાડવામાં કે મટાડી દેવામાં મદદરૂપ થાય છે. એટલા માટે જ તો સર્વેક્ષણ જણાવે છે કે જે વ્યક્તિને હૃદયરોગને પણ દુ:ખાવો ન હોય તો એમ ન સમજી લેવું કે હૃદયધમનીઓમાં કંઈ જ ફેરફાર થયા નથી, બધું બરાબર છે. ઘણા હૃદયરોગના હુમલા ખુજ્ઞભફમિશફહ ઈંક્ષરફભિશિંજ્ઞક્ષ-હૃદયના સ્નાયુઓનું મરી જવું-જ્યારે આવે છે ત્યારે વ્યક્તિને જરાપણ દુ:ખાવો થતો નથી. એ શાંતપણે પોતાનું નુકસાન પહોંચાડે છે.

એ જ પ્રમાણે દુખાવો થતો હોય એનો અર્થ એમ જ નથી કે હૃદય અને કોરોનરી ધમનીઓમાં કંઈ વાંધો છે.

હૃદયરોગના હુમલા પહેલાં આવી ગયા હોય તો એનો અર્થ એમ નથી કે મૃત્યુ નજીક છે અને હૃદયરોગનો હુમલો ક્યારેય ન આવ્યો હોય તો એમ ન માની લેવું કે દીર્ઘાયુ થશો. ઘણા બધા હૃદયરોગના પ્રથમ હુમલાઓ જ ત્રણ સેક્ધડથી ત્રણ કલાકની વચ્ચે રામ બોલાવી દે છે. એટલે જ જો તમને ક્યારેય હૃદયરોગનો હુમલો ન આવ્યો હોય તો એનું અભિમાન ન કરવું અને જો પહેલાં હૃદયરોગના હુમલા આવી ગયા હોય તો નિરાશ થઈ ન જવું.

જો હજી તમે માનવા તૈયાર ન હો કે જેને એન્જિના હોય એણે આયુષ્ય લંબાવવા બાયપાસ કરાવવાની જરૂર નથી તેમણે ઞજ ટયયિંફિક્ષત અમળશક્ષશતિિંફશિંજ્ઞક્ષ ખીહશિંભયક્ષયિંમિાં કરાવવામાં આવેલ નિયંત્રિત ટ્રાયલનો અભ્યાસ કરવાની જરૂર છે. જેણે જરા પણ શ્રમ ન કર્યો હોય તો પણ દુખાવો ઊપડે એવી વ્યક્તિ પર અભ્યાસ કર્યો.

પારંપારિક દૃષ્ટિથી એમ માનવામાં આવ્યું હતું કે જેઓમાં બાયપાસ કરવામાં નહોતું આવ્યું તેઓમાં હૃદયરોગના હુમલાઓ અને મૃત્યુનાં પ્રમાણ વધુ રહેશે. પરંતુ ૧૫ વર્ષ પહેલાં જ કરેલી આ ટ્રાયલે એ માન્યતાને ખોટી ઠરાવી. મરણદર પહેલાં ર મહિનામાં

No comments:

Post a Comment